એક વધુને વધુ પરસ્પરાવલંબી વિશ્વમાં આપણા પોતાના કલ્યાણ અને સુખ અન્ય ઘણા લોકો પર આધાર રાખે છે. અન્ય મનુષ્યો ને તેટલો સુખ અને શાંતિ નો અધિકાર છે જેટલો આપણો પોતાનો છે; તેથી તમારી જવાબદારી છે કે જરૂરતમંદને મદદ કરો. આપણા વિશ્વની ઘણી બધી સમસ્યાઓ અને તકરારો આપણે મૂળભૂત માનવતા પ્રત્યે દૃષ્ટિ ગુમાવી બેઠા છીએ તેના કારણે ઉદ્દભવે છે. માનવતા પ્રત્યેની મૂળભૂત દ્રષ્ટિ આપણને વસુદેવ કુટુંબકમ ની ભાવનમાં બાંધી રાખે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો