ગુજરાતીઓ નું પોતીકું પોર્ટલ
શુક્રવાર, 11 મે, 2012
વ્યગ્ર લાગણીઓ
વ્યગ્ર લાગણીઓ માત્ર આપણને પોતાને તો વ્યગ્ર બનાવતી નથી પણ સાથે સાથે તે બીજા ને પણ વ્યગ બનાવે છે. સ્વ-કેન્દ્રિત વૃતિ ભય અને અસુરક્ષિતતા ઊભી કરે છે, જે બદલામાં અધોગતિ પેદા કરે છે. આ માટે જ પરમાર્થી વલણ જીવન માં સુખ અને માનસિક શાંતિ લઈ ને આવે છે.
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)