શુક્રવાર, 11 મે, 2012

વ્યગ્ર લાગણીઓ


વ્યગ્ર લાગણીઓ માત્ર આપણને પોતાને તો વ્યગ્ર બનાવતી નથી પણ સાથે સાથે તે બીજા ને પણ વ્યગ બનાવે છે. સ્વ-કેન્દ્રિત વૃતિ ભય અને અસુરક્ષિતતા ઊભી કરે છે, જે બદલામાં અધોગતિ પેદા કરે છે. આ માટે જ પરમાર્થી વલણ જીવન માં સુખ અને માનસિક શાંતિ લઈ ને આવે છે.